
સ્વામિનારાયણ રેડિયો – કીર્તન એ ભુજ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર (ભુજ મંદિર) દ્વારા સંચાલિત ઇન્ટરનેટ ભક્તિ રેડિયો ચેનલ છે. તે ૨૪ કલાક સ્વામિનારાયણ સંપ્રદાયના કીર્તન, ભજન અને ધુનનું પ્રસારણ કરે છે.

સ્વામિનારાયણ રેડિયો – કીર્તન એ ભુજ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર (ભુજ મંદિર) દ્વારા સંચાલિત ઇન્ટરનેટ ભક્તિ રેડિયો ચેનલ છે. તે ૨૪ કલાક સ્વામિનારાયણ સંપ્રદાયના કીર્તન, ભજન અને ધુનનું પ્રસારણ કરે છે.